Wednesday, May 19, 2010
જે નમી જાય છે તે સૌને ગમી જાય છે એટલે કે જીવન સંગ્રામમાં ઘણા બધા એવા પ્રસંગો-બનાવો અને ઘટનાઓ બનતી હોય છે કે ત્યાં વ્યક્તિ જો થોડું-ઘણું પણ નમી જાય તો તે હારી ગયેલી બાજીને ફરીથી જીતી જાય છે. વ્યક્તિ પોતાના નિર્ણયકે ફેંસલા પર અક્કડ વલણ રાખવાને બદલે જો થોડી નમે છે ત્યારે તે વ્યક્તિ સૌની પ્રિય બની જાય છે. એટલે જ કહેવાય છે કે જે નમે તે સૌ...ને ગમે.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment